શ્રી નારાયણ હાઇસ્કૂલ તરખંડા આ બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

શુક્રવાર, 14 ડિસેમ્બર, 2012

મતદાર જાગૃતિ રેલી

તા-૧૩-૧૨-૨૦૧૨ ના રોજ શ્રી નારાયણ હાઇસ્કૂલ,તરખંડા અને પ્રાથમિક શાળા તરખંડાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને તમામ શિક્ષક ગણ સાથે મતદાર જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું.

મતદાર જાગૃતિ રેલી,તરખંડા

શ્રી નારાયણ હાઇસ્કૂલ, તરખંડા

તા-હાલોલ    જી-પંચમહાલ 

આપનું હાર્દિક સ્વાગત કરે છે.